Pages

Saturday, November 21, 2009

મુસ્લિમોનો કટ્ટરતાવાદ

જેહાદીઓ,જેહાદ માંથી પાછા વળેલાઓ,અને બીજા એક્સપર્ટ લોકોના ઇન્ટરવ્યું ટીવી માં જોયા પછી લખવાનું મન થાય છે..૯-૧૧ એ અમેરિકા નો ઈમરજન્સી નંબર છે.ગમેત્યારે કોઈ પણ ફોન પરથી આખા અમેરિકા માં ૯-૧૧ દબાવો એટલે પોલીસ હાજર થઇ જાય.૯-૧૧ બટન દબાવી કશી પણ વાત કાર્ય વગર મૂકી દો તો પણ પોલીસ આધુનિક ટેકનોલોજી ના પ્રતાપે હાજર થઇ જાય.એટલે લોકોના મન માં એવી ગેરમાન્યતા છે કે બિન લાદેને ૯-૧૧ એટલે સપ્ટેમ્બર ૧૧ ના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા કર્યા.પણ હકીકત માં એવું નથી.ઇસ્લામ ના ઉદય પછી આખી દુનિયાને મુસ્લિમ બનાવવા એમના ધાડા નીકળી પડ્યા.મિડલ ઇસ્ટ કવર કર્યા પછી,યુરોપ તરફ નીકળી પડ્યા.બીન મુસ્લિમ માટે ફક્ત બેજ રસ્તા છે,એક તો ધર્મ પરિવર્તન કરો યા મુસ્લિમ ના હાથે મોત ને પામો.ઇસ્લામ નો અર્થ શાંતિ છે,પણ ક્યારે ?જયારે આખી દુનિયા મુસ્લિમ થઇ જાય પછી.મુસ્લિમ કોઈ ને મારે,ધર્મ પરિવર્તન કરાવે અથવા સફળ ના થાય અને મરી જાય,ત્રણે વાતે એને સ્વર્ગ જ મળવાનું છે.જેહાદ શરુ થઇ ચુકી હતી આખી દુનિયા ને મુસ્લિમ માં પરિવર્તન કરવાની.યુરોપિયન લોકોએ જબરદસ્ત જવાબ આપવાનું શરુ કર્યું.કૃઝેડસ શરુ થયા.ધર્મયુધ્ધો શરુ કર્યા યુરોપિયન લોકોએ બધા એક થઈને.મુસ્લિમોની જેહાદ ની પહેલી હાર થઇ વિએનામાં સપ્ટેમ્બર ની ૧૧ તારીખે.૯-૧૧ ના દિવસે અટકેલી જેહાદ બીન લાદેને ફરી શરુ કરી ૯-૧૧ ના દિવસે અમેરિકા ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને.દુનિયા ના ખૂણે ખૂણે ઇસ્લામ ના ફેલાવાનો હક એમને મળેલો છે.આજની ધર્માન્ધતા કે કટ્ટરતા નો સવાલ જ નથી આતો એનો ઉદય થયો ત્યારની વાત છે.ફક્ત ચાન્સ ની રાહ જોવાય છે. જયારે ધર્મ ખુદ જ એવું કહેતો હોય કે મુસ્લિમ સિવાય ના બધા કાફિર છે,અનેકાફિર માટે ધર્મ પરિવર્તન અથવા મોત એમ બેજ રસ્તા છે,ત્યારે કટ્ટરતા વાદ દુર કરવાના ઉપાયો સોચવા કે સલાહ આપવી મૂર્ખતા જ છે.આ કટ્ટરતા વાદ નથી આતો ધર્મ જ છે.તમારે આમાંથી બચવું કે મરવું એ તમારે સોચવાનું છે.તમે નબળા પડો એની ફક્ત રાહ જ જોવાય છે. કેટલાક ચોખલિયા એમ.જે.અકબર જેવા મુસ્લિમો અને આપણા વડીલ પત્રકારો કહે છે કે ગરીબી,પછાતપણું અને અનએજ્યુકેશન આ લોકોને કટ્ટરતાવાદ ભણી ધકેલે છે.એમને ખબર નથી સિવિલ એન્જીનીઅર અને અબજોપતિ બીન લાદેન જેટલો કોઈ કટ્ટર હશે ખરો?

No comments:

Post a Comment